રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે સવારે ૯ થી ૧૧ અરજીઓ લેવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઇન નિવારણ માટેના સ્વાગત ઓનલાઇનના કાર્યક્રમના રાજ્ય સ્વાગતમાં ગુરૂવાર, તા.રર જૂનના બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેશે.

આ જૂન મહિનાના ચોથા ગુરૂવારે તારીખ રર મી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે બપોરે ૩ વાગ્યે ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.
મુખ્યમંત્રીને આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા ઇચ્છતા અરજદારો પોતાની રજૂઆત-અરજી સવારે ૯ થી ૧૧ દરમ્યાન સ્વર્ણિમ સંકુલ-ર માં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં નોંધાવી શકશે.
More From
-
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો









Click it and Unblock the Notifications
