મુખ્ય સચિવ રાજકુમાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે, શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરી
ગુજરાત સરકારના મુખ્ય સચિવ દેવભુમી દ્વારકા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સ્થિતીની સમિક્ષા કરી હતી.
ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મુખ્ય સચિવે કલેકટ અશોક શર્મા, ડીડીઓ એસડી ધાનાણી સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વિકાસલક્ષી કાર્યો વિશેષ રૂપ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ચાલી રહેલા પ્રવાસનલક્ષી પ્રોજેક્ટ અને કામોની પણ સમીક્ષા કરી હતી.

મુખ્ય સચિવે શિવરાજપુર ગામની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઇ શાળામાં આયોજિત કરાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂલકાઓને પ્રતિક રૂપ પ્રવેશ અપાવ્યો હતો.
શાળામાં પ્રવેશ લેનાર 28 બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના શિક્ષકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિની પણ માહિતી આપી હતી. તેઓએ બેટ દ્વારકાની મુલાકાત લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ?









Click it and Unblock the Notifications
