2 દિવસમાં 20 સભા કરી મોદીને હંફાવી શકશે કોંગ્રેસ?

કોંગ્રેસનો ઇરાદો નરેન્દ્ર મોદીને તેમના જ ગઢમાં માત આપવાનો છે અને એ પણ માત્ર બે દિવસની સભાઓ થકી. જોકે આ સભાઓથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે એ તો સમય જ નક્કી કરશે.
આવનાર બે દિવસની સભાઓમાં કોંગ્રેસના ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાતના કાર્યકરો પાર્ટી માટે મત ભેગા કરવાની કોશિશ કરશે. આનંદ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, મનીષ તિવારી, ભરત સોલંકી, દિનશા પટેલ, ઓસ્કર ફર્નાડીસ અને મણિશંકર અય્યર જેવા દિગ્ગજ નેતા ગુજરાતમાં સભા સંબોધશે.
આ સભા આજે એટલે 10 નવેમ્બરે 10 સભાઓનુ આયોજન થશે, તેમજ રવિવારે અન્ય દસ શહેરોમાં દસ સભાનું આયોજન કરાયું છે. જોકે પ્રશ્ન એ છે કે કોંગ્રેસના યુવા બ્રિગેડના પ્રમુખ અને પક્ષના મહાસચિવ રાહુલ ગાંધી આ ચૂંટણી પ્રચારમાં ઉતરશે કે નહીં.
ગુજરાતમાં 13 અને 17 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે પરંતુ હજી સુધી રાહુલ પ્રચાર કરશે કે નહી તેના સંકેત મળ્યા નથી.
-
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે











Click it and Unblock the Notifications
