For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તક્ષશીલા અગ્નીકાંટમાં 15 બાળકોને બચાવનારની સી.આર પાટીલે કરી મુલાકાત

ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે સૂરતના મૂલાકાત દરમિયાન 3 વર્ષ પહેલા બનેલી તક્ષશીલા અગ્નીકાંડમાં 15 જેટલા બાળકોનો જીવ બચાવનાર જતીનભાઇ નકરાણીના ઘરે જઇને મુલાકાત કર હતી. ચૂંટણી વર્ષમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા સમાજ સેવાન

|
Google Oneindia Gujarati News

ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે સૂરતના મૂલાકાત દરમિયાન 3 વર્ષ પહેલા બનેલી તક્ષશીલા અગ્નીકાંડમાં 15 જેટલા બાળકોનો જીવ બચાવનાર જતીનભાઇ નકરાણીના ઘરે જઇને મુલાકાત કર હતી. ચૂંટણી વર્ષમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા સમાજ સેવાની સારી કામગીરી કરનાર લોકોના ઘરે જઇને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે આજે તક્ષશિલા અગ્નિ દુર્ઘટના માં 15 બાળકોને બચાવનાર જતીનભાઈ નકરણીના ઘરે મુલાકાત, 5 લાખ રૂપિયાનું સહાય કરી ભવિષ્યમાં પણ જરૂરિયાત મદત કરવાનું આશ્વાસન આપ્યું.

CR PATIL

સુરત મહાનગર ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ વોર્ડ નંબર 20 ના સ્વર્ગસ્થ કોર્પોરેટર જયેશભાઈ જરીવાળા ના ઘરે જઈ તેમના પરિવારના સભ્યોને મળી તેમના પર આવી પડેલી વિપદા માં પરમપિતા પરમાત્મા શક્તિ અર્પે એવી પ્રાર્થના કરી.

આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા ,લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ ,ધારાસભ્ય વિવેકભાઈ પટેલ ,સંગઠનના સહુ પદાધિકારીઓ ,વોર્ડના કોર્પોરેટરઓ હાજર રહ્યા હતા.

English summary
CR Patil visits rescuers of 15 children rescued in Takshashila fire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X