CAAના વિરોધ વચ્ચે પાકિસ્તાની મુસ્લિમ મહિલાને ભારતની નાગરિકતા મળી
CAAના વિરોધ વચ્ચે પાકિસ્તાની મુસ્લિમ મહિલાને ભારતની નાગરિકતા મળી
Recommended Video

દેવભૂમિ દ્વારકાઃ નાગરિકતા સંશોધિત એક્ટ લાગૂ થઈ ગયા બાદ બેંગ્લોરથી દિલ્હી સુધી મોટા ભાગના શહેરોમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બની રહ્યા છે. યૂપી, દિલ્હીમાં આગચંપી અને તોડફોડના બનાવો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે દ્વારકા કલેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીણાએ પાકિસ્તાનથી ભારત પરત ફરેલા મુસ્લિમ મહિલા હસીના બેનને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે.

જણાવી દઈએ કે હસિના બેનનો જન્મ ભાણવડ તાલુકામાં થયો હતો અને 1999માં લગ્ન બાદ તેમણે પાકિસ્તાની નાગરિકતા મેળવી હતી. પાકિસ્તાનમાં તેમના પતિના મૃત્યુ બાદ હસીના બહેને પરત ગુજરાત ફરવાનો નિર્ણય કર્યો અને બે વર્ષ બાદ તેમણે ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. 18 ડિસેમ્બરના રોજ હસીના બેનને નાગરિકતા આપી દેવામાં આવી હતી.
દ્વારકા જિલ્લાના કલેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીનાએ કહ્યું કે, "હસીના બેનનો જન્મ ગુજરાતના ભાણવડ તાલુકામાં જ થયો હતો, લગ્ન બાદ તેઓ પાકિસ્તાન શિફ્ટ થયાં હતાં પરંતુ તેમના પતિનું મૃત્યુ થતાં હસીના બેન પરત ભારત ફર્યાં અને ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી હતી. તેથી વિચારણા બાદ ભારત સરકારે હસીના બેનની અરજી સ્વીકારી લીધી. "
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
