ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા
ગુજરાતના પૂર્વ સીએમ અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે જોડાઈ ગયા છે.
ગુજરાતના પૂર્વ સીએમ અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે જોડાઈ ગયા છે. તેમને પાર્ટીમાં શામિલ કરવા માટે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને પ્રફુલ પટેલ અમદાવાદમાં હાજર હતા. આપને જણાવી દઈએ કે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભા પહેલા જ કોંગ્રેસ છોડી દીધું હતું. તેમને જનવિકલ્પ નામનો મોરચો બનાવીને 125 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ બધાની જમાનત જપ્ત થઇ ગઈ.

Ahmedabad: Former Chief Minister of Gujarat Shankersinh Vaghela joins Nationalist Congress Party (NCP) in presence of party chief Sharad Pawar. pic.twitter.com/ey6O0mo9ig
— ANI (@ANI) January 29, 2019












Click it and Unblock the Notifications
