ગુજરાતમાં બર્ડ ફ્લૂનો ખતરો, જાણો સરકારે શું પગલા લીધા
ગુજરાતમાં બર્ડ ફ્લૂના પગલે સરકારે લીધા આ પગલાં. વધુ વાંચો અહીં.
ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી અને પશુપાલન અને કૃષિ મંત્રી બાબુભાઇ બોખિરીયાએ મીડિયા સાથે બર્ડ ફ્લૂ અંગે સરકારે શું પગલાં લીધા છે તેની જાણકારી આપી હતી. જેમાં બાબુભાઇએ જણાવ્યું હતું કે આશા ફાઉન્ડેશન હાથીજણ ખાતે 19 મરધાના મૃત્યુ થયા છે. જેમાં બર્ડ ફૂલ્યુના લક્ષણ દેખાયા હતા. જે બાદ રાજ્ય સરકારે તકેદારીના પૂરતા પગલા લેવાનું શરૂ કર્યું છે.

આશા ફાઉન્ડેશનમાં 30 થી 31 ડિસેમ્બર વચ્ચે 26 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા અને પ્રાથમિક રિપોર્ટમાં પણ બર્ડફલ્યુના વાયરસ દેખાયા હતા. જો કે વધુમાં આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી જણાવ્યું હતું કે આ રોગને આગળ વધતો રોકવામાં આવ્યો છે માટે લોકોએ આ અંગે ગભરાવવાની જરૂર નથી. વધુમાં અમદાવાદમાં સંભવિત બર્ડ ફ્લુ બાદ અન્ય પોલ્ટ્રીફાર્મોમાં પણ એએમસીની ટીમોએ ચકાસણી શરૂ કરી છે. અને આ અંગે કેન્દ્રીય ટીમ બોલવવામાં આવી છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
