Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભરતસિંહ સોલંકીના રામની શીલાઓ પર કુતરા પેશાબ કરે છે ના નિવદન પર વિવાદ

ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ બફાટ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ દ્વારા સમગ્ર દેશમાથી કુમ કુમ તીલક કરીને શીલાઓ એક્ત્ર કરવામાં આવેલી અને આ શીલાઓનો ઉપયોગ રામ મંદીર બનાવામાં કરવામાં આવનાર છે એવુ

ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ બફાટ કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ દ્વારા સમગ્ર દેશમાથી કુમ કુમ તીલક કરીને શીલાઓ એક્ત્ર કરવામાં આવેલી અને આ શીલાઓનો ઉપયોગ રામ મંદીર બનાવામાં કરવામાં આવનાર છે એવુ કહેનાર ભાજપ લોકોને છેતર્યા છે. અંહિયાથી લઇ જવામાં આવેલ શીલાઓ પર શ્વાન પેશાબ કરતા હતા. રામના નામે રૂપિયા ઉઘરાવામાં આવ્યા હતા. અને રૂપિયા હવામાં ઉછાળીને એવુ કહેવામાં આવતુ હતુ કે, જે રૂપિયા રામને રાખવા હોય તે રાખે અને બીજા આપણે રાખી લઇશુ.

Bharratsinh
ભારતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, જે લોકો રામને છેતરી શકે છે. તે આપણને કેમ ના છતરી શકે ભાજપે રામ મંદિરના નામે કોરોડો રૂપિયા ઉઘરાવ્યા છે.

ભાજપે રામ મંદિરના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યુ હતુ કે, માધવસિંહ સોલંકીને કોગ્રેસે મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓબીસી સમાજને નેતૃત્વ આપ્યુ હતુ ભાજપ હિન્દુ અને હિન્દુ ધર્મના નામે ભાગલા પાડે છે. શુ ઓબીસી હિન્દુ નથી. શુ આદિવાસી ઓબીસી નથી. ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પક્ષો દ્વારા જાતિગત સમિકરણોને ધ્યાનમાં રાખીને સંમેલનો કરવામાં આવતા હોય છે. ત્યારે કોગ્રેસ દ્વારા ધોળકાના વટામણે ખાતે ઓબીસી સંમેલન કરવામાં આવ્યુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X