સુમીત્રાબેનના પરિવારને અપાયો ચેક, અમરનાથ હુમલામાં થઇ હતી મોત
અમરનાથ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા સુમિત્રાબેન પટેલના પરિવારને અપાયો ચેક. સરકાર તરફથી તેમના પરિવારને આપવામાં આવ્યો 10 લાખનો ચેક. કલેક્ટરની હાજરીમાં પરિવાર બન્યો શોકમય.
ગત સોમવારે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર આંતકી હુમલો થયો હતો. જેમાં 5 મહિલાઓ સમેત 7 લોકોની મોત થઇ હતી. જે બાદ સરકારે મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવાની વાત કરી હતી. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામેલા સુમિત્રાબેનના પરિવારને શનિવારે સુરતમાં ભાજપી ઘારાસભ્ય અગ્રણી અને ક્લેટર દ્વારા 10 લાખનો સહાયક ચેક આપવામાં આવ્યો હતો. કલેક્ટર દ્વારા સુરત ખાતે તેમના ઘરની મુલાકાત લઇને આ ચેકની ફાળવવામાં આવ્યો હતો.

સુરતમાં સુમિત્રાબેન પટેલના પરિવારને 10 લાખનો સહાયક ચેક અપર્ણ કરતી વખતે પણ તેમના પરિવારજનો શોકગ્રસ્ત થયા હતા. જેને કલેક્ટર મહેન્દ્ર પટેલ આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ હુમલાના બે દિવસની અંદર જ મૃતકના પરિવારને આર્થિક સહાય સરકાર તરફથી મોકલવામાં આવી છે. અને જલ્દી જ અન્ય યાત્રીઓ જેમણે તેમના પરિવારજનોને ગુમાવ્યા છે તેમને પણ સરકાર તરફથી જલ્દી જ સહાય આપવામાં આવશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
