Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કમલા બેનીવાલના રાજીનામાની માંગ કરતુ ભાજપ

kamla-Beniwal
ગાંધીનગર, 1 ડિસેમ્બરઃ જમીન કૌભાંડ મામલે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલના રાજીનામાની માંગ કરવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જયપુર જમીન ગોટાળાની નિષ્પક્ષ તપાસ માટે કમલા બેનીવાલના રાજીનામાની માંગ કરી છે.

નોંધનીય છે કે આ મામલો રાજસ્થાનના જયપુરની મોંઘી જમીન હડપવા સાથે જોડાયેલો છે. જેનો સંબંધ ખેડુતોના સામુહિક કૃષિ સહકારી સમિતિને આપવામાં આવેલી સરકારી જમીન સાથે છે. સમિતિને વર્ષ 1951માં ખેતી માટે સરકારી જમીન લીઝ પર આપવામાં આવી હતી. શુરૂઆતમાં લીઝ 20 વર્ષ માટે હતી, ત્યારબાદ પાંચ વર્ષ સુધી તેને વધારી દેવામાં આવી.

વર્ષ 2003માં કમલા બેનીવાલ આ સમિતિના સભ્ય બન્યા હતા. બાદમાં જમીન સરકારના કબજામાં આવી ગઇ તો સમિતિના તમામ સભ્યોને વળતર પેટે આપવામાં આવી. કમલા બેનીવાલને કુલ સાત પ્લોટ્સ આપવામાં આવ્યા, જેનું ક્ષેત્રફળ અંદાજે દોઢ હજાર વર્ગ મીટર છે. આરોપ છે કે, લાખો-કરોડોની સરકારી જમીનની ખોટા તથ્યોના આધારે ફાળવણી કરવામાં આવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X