ગુજરાત હાઇકોર્ટે સોહરાબુદ્દીન કેસના પેપર્સ મુંબઇ મોકલ્યા

આ અંગે ખાસ સીબીઆઇ ફરિયાદી (પ્રોસિક્યુટર) એજાઝ ખાને જણાવ્યું છે કે સોહરાબુદ્દીન કેસના કાગળો મોકલાવી દેવામાં આવ્યા છે. કાગળ બુધવારે મુંબઇ પહોંચી જશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અરજીને પગલે 27 સપ્ટેમ્બરે કેસને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં સ્થાનાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો.
સીબીઆઇએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કેસ નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે ચલાવી શકાય એમ નથી કારણ કે સાક્ષીઓને ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે. સીબીઆઇએ એવો આરોપ પણ મૂક્યો હતો કે પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહ સમગ્ર ષડયંત્રના સૂત્રધાર છે.
સીબીઆઇએ સોહરાબુદ્દીન કેસની સાથે તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસને પણ ખસેડવાની માંગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સોહરાબુદ્દીન કેસમાં અગાઉથી જ રેકોર્ડ મોકલી આપ્યા છે. બીજી તરફ પ્રજાપતિ કેસમાં પોલીસ અધિકારીઓની વિરુધ્ધ દાખલ કરવામા આવેલા આરોપ પત્રને ગુજરાતમાં વિશેષ અદાલત સમક્ષ રજી કરવાના પગલે લંબાવવામાં આવ્યા છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
