ગુજરાત રાજ્ય પરિવહન 800 ડ્રાઇવરની ભરતી કરશે

એસ.ટી.નિગમમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રાઇવર તથા કંડકટરની ભરતી કરવામાં આવી નહીં હોવાથી અવાર નવાર બસો મોડી ઉપડવી તથા રૂટો કેન્સલ કરવા સહિતની સમસ્યાઓ ઉભી થઇ રહી હતી. આ કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હતી. હવે આ સમસ્યા હલ કરવા માટે એસ.ટી.નિગમ દ્વારા નવા 800 ડ્રાઇવરોની ભરતી કરવા માટેની પરીક્ષા લેવામાં આવી રહી છે. તેમ એસ.ટી.ના સુત્રોએ જણાવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ એસ.ટી.નિગમમાં દર મહીને ડ્રાઇવરો નિવૃત થઇ રહ્યા છે તેની સામે નવા ડ્રાઇવરની ભરતી કરવામાં નહી આવતા અવાર નવાર બસ કેન્સલ કરવી પડે અથવા તો રૂટ બંધ કરવા સુધીના બનાવો બની રહ્યા છે. ત્યારે એસ.ટી.નિગમ દ્વારા નવા 800 ડ્રાઇવરની ભરતી કરવા માટેની પરીક્ષા લેવામાં આવી રહી આમ થવાથી બસો સમયસર થશે, મુસાફરો માટે પણ રાહત થશે.
More From
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
