ગુજરાત વિધાનસભા ચલાવશે વિદ્યાર્થીઓ, લોકશાહીનું પદ્ધિતીની યુવાનોને નજીક લાવા પ્રયાસના ભાગ રૂપે આયોજન
ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોની જગ્યાએ રાજ્યમાથી પસંદ કરાયેલી 182 વિદ્યાર્થીઓ બેસીને એક દિવસનુ વિધાનસભાનુ સત્ર ચલાશે. જેવી રીતે ગુજરાત વિધાનસભાનુ સત્ર અને સરકાર ચાલે છે. તેવી જ રીતે રાજ્યના પસંદ કરાયેલા વિદ્યાર્થીઓમાથી મુ
ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોની જગ્યાએ રાજ્યમાથી પસંદ કરાયેલી 182 વિદ્યાર્થીઓ બેસીને એક દિવસનુ વિધાનસભાનુ સત્ર ચલાશે. જેવી રીતે ગુજરાત વિધાનસભાનુ સત્ર અને સરકાર ચાલે છે. તેવી જ રીતે રાજ્યના પસંદ કરાયેલા વિદ્યાર્થીઓમાથી મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા દંડક, વિરોધ પક્ષના દડંક વિધાનસભાના અધ્યક્ષ અને બાકીના વિદ્યાર્થીઓ ધારાસભ્યો તરીકે સત્રમાં ઉપસ્થિત રહીને આ પ્રકારની વિધાનસભા સત્રનું જુલાઇ માસના પ્રથમ સપ્તાહમાં આયોજન કરવામાં આવશે. જેના દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની નજીક લાવવા પ્રયાસ કરવામાં આવશે. આ પ્રકારનો પ્રયોગ રાજસ્થાનમાં ફમ થઇ ચૂક્યો છે.

ગુજરાત વિધાનસભાના એક દિવસના આ સત્રમાં વિદ્યાર્થીઓમાથી મંત્રી મંડળ પણ બનાવામાં આવશે. આ દરમિયાન પ્રશ્નોતરી કાળ પણ યોજવામાં આવશે. જેમા રાજ્યના વિવિધ વિસ્તારોના પ્રશ્નો ની ચર્ચા આ સત્ર દરમિયાન કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા રાજસ્થાનમાં પણ આ પ્રકારના વિધાનસભા સત્રનો પ્રયોગ કરી દેવામાં આવ્યો છે. આવુ કરનાર ગુજરાત બીજુ રાજ્ય બનશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
