હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે, જામનગરથી ચૂંટણી પણ લડશે
પાટીદાર અનામત આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરનારો એક ચર્ચીત ચહેરો એટલે હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરનારો એક ચર્ચીત ચહેરો એટલે હાર્દિક પટેલ.. આ હાર્દિક પટેલ હવે લોકસભાની ચૂંટણી દ્વારા સીધો રાજકારણમાં સામેલ થઇ શકે છે. પાટીદારો માટે અનામતની માંગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણીમાં ઝુકાવશે. યુપીમાં યોજાયેલી એક રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

હાલમાં ખબર આવી રહી છે કે પાટીદાર નેતા હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે અને જામનગરથી લોકસભા ચૂંટણી પણ લડશે. સૂત્રો ઘ્વારા જણાવ્યું હતું કે, પટેદાર સમુદાય માટે આરક્ષણની માગણી કરનારી આંદોલનની આગેવાની કરનાર હાર્દિક પટેલ પક્ષના વડા રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાશે.
જામનગર લોકસભા બેઠક હાલમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના પૂનમબેન માદામ પાસે છે કોંગ્રેસ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને રાજ્યની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભાજપને સખત લડત આપી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં નથી મોદી: હાર્દિક પટેલ
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
