જાકિયા ઝાફરીની અરજી પર સુનાવણી ફરી શરૂ થશે

ગુજરાત હાઇકોર્ટે 2 મેના રિજ નિયમિત બદલી હેઠળ મેજિસ્ટ્રેટ બીજે ગણત્રાને આણંદ મોકલવામાં આવ્યા હતા. જો કે ગુલબર્ગ સોસાયટી નરસંહાર કેસમાં એક વિચારધીન કેદીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગણત્રાની બદલીને રદ કરવાનો આદેશ કર્યો છે. ગણાત્રા એસઆઇટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદની તપાસ પર અંતિમ રિપોર્ટ રજૂ કર્યા બાદ જાકીયા કેસની સુનાવણી કરી રહ્યાં છે.
મેજિસ્ટ્રેટે બુધવારે મેટ્રોપોલિટન કોર્ટમાં પદભાર સંભાળ્યો હતો અને વકીલોને સાંભળ્યા બાદ ત્રણ જૂન સુધે કેસ સ્થગિત કરી દિધો હતો જ્યારે એસઆઇટી પોતાની દલીલો રજૂ કરશે.












Click it and Unblock the Notifications
