જાકિયા ઝાફરીની અરજી પર સુનાવણી ફરી શરૂ થશે

zakia-jafri
અમદાવાદ, 16 મે: ગુજરાતન રમખાણો પર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા કેસ બંધ કરવા સંબંધી રિપોર્ટના વિરૂદ્ધ જાકિયા ઝાફરીની અરજી પર સુનાવણી ત્રણ જૂનના રોજ ફરીથી શરૂ થશે.

ગુજરાત હાઇકોર્ટે 2 મેના રિજ નિયમિત બદલી હેઠળ મેજિસ્ટ્રેટ બીજે ગણત્રાને આણંદ મોકલવામાં આવ્યા હતા. જો કે ગુલબર્ગ સોસાયટી નરસંહાર કેસમાં એક વિચારધીન કેદીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગણત્રાની બદલીને રદ કરવાનો આદેશ કર્યો છે. ગણાત્રા એસઆઇટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદની તપાસ પર અંતિમ રિપોર્ટ રજૂ કર્યા બાદ જાકીયા કેસની સુનાવણી કરી રહ્યાં છે.

મેજિસ્ટ્રેટે બુધવારે મેટ્રોપોલિટન કોર્ટમાં પદભાર સંભાળ્યો હતો અને વકીલોને સાંભળ્યા બાદ ત્રણ જૂન સુધે કેસ સ્થગિત કરી દિધો હતો જ્યારે એસઆઇટી પોતાની દલીલો રજૂ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X