જેની સામે બે વાર હાર્યા તે વર્ષાબેન દોષીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય દળોના નેતાઓ એક બીજાના પક્ષોમાં આવ જાવ કરતા હો છે. જયનારાયણ વ્યાસ ભાજપને છોડી તેના અમુક જ કલાકોમાં હિમાંશુ વ્યાસે પણ કોંગ્રેસમાથી રાજુનામું આપી દિધુ હતુ. હિમાંશુ વ્યાસે કોગ્રેસ છોડીને ભ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય દળોના નેતાઓ એક બીજાના પક્ષોમાં આવ જાવ કરતા હો છે. જયનારાયણ વ્યાસ ભાજપને છોડી તેના અમુક જ કલાકોમાં હિમાંશુ વ્યાસે પણ કોંગ્રેસમાથી રાજુનામું આપી દિધુ હતુ. હિમાંશુ વ્યાસે કોગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. પાર્ટી બદલવાની એવી હવા ચાલી રહી છે કે, બંને પાર્ટીના નેતાઓ નવી પાર્ટી આમ આદમી પાર્ટીમાં પણ જોાડાઇ રહ્યા છે. અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ સહિત કેટલાય નેતા આમ આદમી પાર્ટીનો ભાગ બની ચૂક્યા છે.

કોગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હિમાંશુ વ્યાસે ભાજપમાં જોડાઇ ગયા હતા. ઇન્ડિયા ઓવરસીજ કોગ્રેસના પ્રભારી હિમાંશુ વ્યાસે કોગ્રેસના તમામ પ્રકારના હોદ્દા પરથી રાજીનામું આપી દિધુ હતુ. હિમાંશુ પટેલની જેમની સામે હાર થઇ હતી તે વર્ષાબેન દોષીએ હિમાંશુ પટેલને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતુ. હિમાંશુ પટેલ અને વર્ષાબેન દોષી બે વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સામે સામે લડી ચૂક્યા છે.
બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના ટોચના નેતા જય નારાયણ વ્યાસે પણ ભાજપને અલવિદા કહી દિધુ હતુ. તેમણે ભાજપ છોડવાનું કારણ જણાવ્તા કહ્યુ હતુ કે, અધ્યક્ષે હમેશા સહયોગ કર્યો છે પણ નાની નાની વાતો કરવી ઠીક નથી. તેઓ સી.આર. પાટીલથી નારાજ હોવાનું તેમના દ્વારા નિવેદનો આપવામાં આવ્ય હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી હતી.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
