ઇશરત જહાં કેસ : પી પી પાંડેને CBI કસ્ટડીમાં મોકલાયા

સીબીઆઈએ સમગ્ર કેસની તપાસ માટે પાંડેના 14 દિવસના રિમાન્ડ માટેની માગ કરી હતી. જેની સામે જજ એચ એસ ખુતવાડે માત્ર ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે શહેરના એડિશનલ ડીજીપીએ તેમની હાજરીમાં સીબીઆઈ દ્વારા પૂછપરછની અરજી પણ સ્વીકારી હતી.
પી પી પાંડેની સીબીઆઈ કસ્ટડીને પગલે હવે આ કેસમાં નવા વળાંકો આવશે તેવું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ કોર્ટે પાંડેને ભાગેડુ જાહેર કર્યા હતા. ત્યાર બાદ હાજર થવાનું સમન્સ મોકલી આપ્યું હતું. હાજર થવાના દિવસે પાંડેએ પોતાના કથળેવા સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરી હોસ્પિટલમાં દાખલ થયા હતા. આમ તેઓ છેલ્લા કેટલાક દિવસથી રિમાન્ડ ટળી જાય એવા પ્રયાસો કરી રહ્યા હતા.
More From
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
