સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોની શરૂઆત? જવાહર ચાવડા ફરી એક્ટિવ
સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલનાં સંકેતો જોવા મળી રહ્યા છે. પુર્વ ધારાસભ્ય અને અને ભાજપના ભાજપના નેતા જવાહર ચાવડા ફરીથી એક્ટિવ થતાં રાજકીય ચર્ચાઓમાં ગરમાવો આવ્યો છે. ગોપાલ ઈટાલિયાની વિજય બાદ ચાવડાની રાજકીય ચાલે અનેક અટકળોને જન્મ આપ્યો છે.

ચાવડાએ પોતાની પાર્ટી વિરુદ્ધ જ મોરચું ખોલ્યો હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. તેમણે જુનાગઢમાં સભાઓ શરૂ કરી છે અને રોજગાર સહિત વિવિધ લોકોને અસર કરતા મુદ્દાઓને ફરીથી ઉઠાવ્યા છે. ચાવડાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને લઈ લોકોમાં કૌતૂહલ વધી ગયું છે.
જવાહર ચાવડાનું નામ સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રભાવશાળી ગણાય છે. જો તેઓ ભાજપમાંથી અલગ થાય છે તો તે પાર્ટી માટે મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે.
હાલ તેમણે સ્પષ્ટ કોઈ પક્ષ બદલાની જાહેરાત કરી નથી, પરંતુ સક્રિય રાજકીય પગલાંથી ચર્ચા જોર પકડે છે કે તેઓ આગામી દિવસોમાં નવો રાજકીય રસ્તો અપનાવી શકે છે.
જણાવી દઈએ કે, ગોપાલ ઈટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાનો હાથ હોવાની પણ અટકળો લાગી રહી છે. ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાની નિષ્ક્રિયતાએ ઘણા સવાલો ઉભા કર્યા હતા.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
