પંજાબની જેમ ગુજરાતના સફાઇકર્મી ઇચ્છે છે બદલાવ, AAP પુરી કરશે લોકોની ઇચ્છાઓ: ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન ગુજરાતમાં ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી લોકોનુ સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યું કે પંજાબની જેમ ગુજરાતના સફાઈ કામદારો પણ આ વખતે પરિવર્તન ઈચ્છે છે. આ વખતે પણ ફેરફ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન ગુજરાતમાં ટાઉનહોલ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી લોકોનુ સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યું કે પંજાબની જેમ ગુજરાતના સફાઈ કામદારો પણ આ વખતે પરિવર્તન ઈચ્છે છે. આ વખતે પણ ફેરફાર થશે. માનએ કહ્યું કે જો AAPની સરકાર આવશે તો ગુજરાતના કાચા કામદારો અને આઉટસોર્સ કામદારોની સમસ્યા દૂર થશે.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટાઉનહોલ ઇવેન્ટમાં ગુજરાતના લોકો સાથેની તેમની વાતચીતનો વીડિયો શેર કર્યો છે.
पंजाब की तरह गुजरात के भी सफ़ाईकर्मी इस बार बदलाव चाहते है। टाउनहॉल कार्यक्रम में उनके साथ बातचीत। LIVE https://t.co/O1OhIUMmik
— Bhagwant Mann (@BhagwantMann) September 25, 2022
गुजरात के कच्चे कर्मचारियों और आउटसोर्स कर्मियों के साथ टाउनहॉल कार्यक्रम। LIVE https://t.co/untGA9nvAw
— Bhagwant Mann (@BhagwantMann) September 25, 2022
अहमदाबाद में आयोजित टाउनहॉल कार्यक्रम में युवाओं के साथ संवाद। LIVE https://t.co/rXRQ8fKS0m
— Bhagwant Mann (@BhagwantMann) September 25, 2022