શહીદ દેવાભાઇના પરિવારને 15 લાખ રૂપિયાની આર્થિક સહાય કરાઇ
કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વીર શહીદ દેવાભાઇ પરમારના પરિવારને કરી આર્થિક સહાય. વધુ વાંચો અહીં.
મહુવા તાલુકાના કરમદિયા ગામના શહીદ યુવાન સ્વ. દેવાભાઇ પરમારના કુટુંબીજનો કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા 15 લાખની આર્થિક સહાય કરવામાં આવી. બુધવારે, મંત્રી મનસુખ માંડવિયાએ કરમદિયા ગામમાં જઇને તેમના પરિવાર જનોને મળ્યા હતા. અને વીરને શ્રદ્ધાજંલિ અર્પી તેમના પરિવારને 15 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. વધુમાં આ પ્રસંગે મંત્રી મનસુખભાઇએ તેમના પગારમાંથી રૂ. ૧.૦૦.૦૦૦/- નો ચેક તેમજ જુદા-જુદા જિલ્લાના ઉધોગપતિઓ દ્વારા ભેગા કરવામાં આવેલ ફાળો પરિવાર જનોને ચેક મારફતે આપ્યો હતો.

મંત્રી મનસુખ ભાઇએ સ્વર્ગસ્થ દેવાભાઇના માતૃશ્રી તથા તેમની પત્નીને દેશની સેવા ખાતર બલીદાન આપનારના દેવાભાઇની શહીદી માટે સાંત્વના આપી હતી. નોંધનીય છે કે કાશ્મીર ખાતે હિમસ્ખલન દરમિયાન દેવાભાઇએ શહીદી વહોરી હતી. નાર વીર શહીદ દેવાભાઇ પરમારના પરિવારને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2 લાખ 51 હજારનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાંથી અર્પણ કરવામાં આવ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
