For Quick Alerts
For Daily Alerts
નવસારીઃ ડાભોલ ગામે પોલીસ પર હુમલો કરનારા ફરાર, 200 ઘરે લાગ્યા તાળા
બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર પોલીસની ધરપકડથી બચવા માટે આરોપીઓ ઘરે તાળા મારીને ફરાર થઇ ગયા છે. નોંધનીય છેકે, બે દિવસ પૂર્વ ડાભોલ ગામે ગૌહત્યા રોકવા ગયેલી પોલીસ પર કસાઇઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસને બંધક બનાવવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા બંધક કર્મીઓને બચાવવામાં આવ્યા હતા અને 100થી વધુ લોકો સામો ગુનો નોંધ્યો હતો. જોકે અમુક આરોપી જ પકડમાં આવ્યા હતા. જ્યારે મોટાભાગના આરોપીઓ ઘર બંધ કરીને ફરાર થઇ ગયા હતા.
Comments
English summary
many accused left village for ignoring police arrest in navsari
Story first published: Thursday, October 9, 2014, 17:00 [IST]