ગાંધીનગર,
21
મેઃ
દેશના
14માં
વડાપ્રધાન
બનવા
જઇ
રહેલા
નરેન્દ્ર
મોદી
બુધવારે
બપોરે
ત્રણ
વાગ્યે
રાજ્યપાલને
ગુજરાતના
મુખ્યમંત્રી
પદેથી
રાજીનામું
આપવામાં
આવશે.
પોતાનું
રાજીનામું
સોંપતા
પહેલા
મોદી
ભાજપના
ધારાસભ્યો
દ્વારા
આયોજીત
વિદાય
ભોજમાં
સામેલ
થશે.
મોદી
રાજ્ય
વિધાનસભામાં
મણિનગરનું
પ્રતિનિધત્વ
કરે
છે.
ધારાસભ્યો તરફથી ઔપચારિક રીતે પસંદગી કરવામાં આવ્યા બાદ નવા નેતા બુધવારે સાંજે છ વાગ્યે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નવા મુખ્યમંત્રી 22 મેના રોજ 12.39 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
Comments