એસએમએસે કરી મોદી ઉંઘ હરામ, લેઉવા પટેલ સમાજમાં નારાજગી

પ્રથમ ચરણના મતદાનના ઠીક એક દિવસ પહેલાં એક એસએમએસે સૌરાષ્ટ્રના સિંહાસનમાં ખળભળાટ મચાવી દિધો છે. એસએમએસમાં લખ્યું હતું કે એક ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આઠ ડિસેમ્બરની રાતે 9 વાગે વજૂભાઇ વાળાને લેઉવા પટેલ સમાજ વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે અમારે નમવાની જરૂરત નથી, પટેલ સમુદાયથી તેમને કોઇ ફરક પડતો નથી. તમે આ એસએમએસને વધુમાં વધુ લોકોને મોકલો.
વજુભાઇ વાળા ગુજરાતના નાણામંત્રી છે અને રાજકોટથી ચુંટણી લડી રહ્યાં છે. વજુભાઇ વાળાનું આ નિવેદન કયા સંદર્ભે આપ્યું છે તે સ્પષ્ટ નથી, પરંતુ અલ્પેશ પટેલ નામના યુવકે વજુભાઇ વાળાના નિવેદનને બલ્ક એસએમએસના માધ્યમથી લગભગ પાંચ હજાર લોકો સુધી પહોંચાડી ભાજપમાં ખળભળાટ મચાવી દિધી હતી. આ નિવેદન વજુભાઇ વાળા અને સૌરાષ્ટ્રમાં ભાજપનો ખેલ બગાડવા પુરતો હતો કારણ કે ગુજરાતમાં 23 ટકા લેઉવા પટેલના વોટ છે. સૌરાષ્ટ્રની લગભગ 33 સીટો પર લેઉવા વોટ હાર-જીતનો નિર્ણય કરે છે.
આ મુદ્દો એકદમ સંવેદનશીલ હતો જો કે ભાજપનું આખુ તંત્ર હરકતમાં આવી ગયું છે. ભાજપે તાત્કાલીક પોલીસ ફરિયાદ નોધાવી અને પોલીસે એસએમએસ મોકલનાર યુવકની ધરપકડ કરી દિધી. ભાજપ કાયદાની વાત કરી રહી છે. પોલીસ આ કાર્યવાહીને યોગ્ય ગણાવી રહી છે પરંતુ કોંગ્રેસ વિરોધ વ્યક્ત કરી રહી છે. જો કે કેશુભાઇ ફેક્ટર અને હવે એસએમએસ કાંડ સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મુસિબત બની શકે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
