For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે સુરેન્દ્રનગર,નવસારી અ્ને જંબુસરમાં સભાને કરશે સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઝંજાવતી પ્રચાર કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર દુધરેજ ખાતે સભાને સંબોધન કરશે. સુરેન્દ્રનગરમાં જિલ્લામં આવેલી વઢવાણ, લીબંડી,

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઝંજાવતી પ્રચાર કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર દુધરેજ ખાતે સભાને સંબોધન કરશે. સુરેન્દ્રનગરમાં જિલ્લામં આવેલી વઢવાણ, લીબંડી, દસાડા, ધ્રાગધ્રા અને ચોટીલા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપેન 5 માથી ફક્ત એક વઠવાણ બેટક પર જ વિજય થયો હતો.

NARMADA MODI

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપને કોગ્રેસ સિવાય આપને લઇને પણ સ્ટ્રેટેજી બનાવી પડી રહી છે. બીજી તરફ વઢવાણી બઠક પર જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપીને પરત ખેંચી લેવામાં આવતા બ્રાહ્મણો અને જૈન સમાજ નારાજ થયો છે. આ નારાજગી ભાજપ વિરોધ મતદાન કરે તો ભાજપન ભારે પડી શકે છે.

પર્ધાનમત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં સુરન્દ્રનગર, જંબુસર અને નવસારીંમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી મોદી દ્વારા ચૂંટમી સાઉથ ગુજરાતની આદિવાસી બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

English summary
Modi will campaign for 5 seats in Surendrang
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X