નાફેડના ચેરમેન તરીકે મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાયા
ઈફકોની ચૂંટણીમાં મોટા વિવાદ બાદ નાફેડના ચૂંટણી બીજેપી વિવાદ વગર પુરી કરવામાં સફળ થઈ છે. નાફેડના ચેરમેન તરીકે મોહન કુંડારીયાની બીનહરીફ વરણી થઈ છે.
નાફેડ ચૂંટણી માટે કુલ 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મોહન કુંડારીયા સિવાયના તમામ 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત લઈ લેતા ચૂંટણી બિનહરીફ થઈ છે.

નાફેડ ચૂંટણીમાં બીજેપીએ કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ નહોતો આપ્ચો અને મોહન કુંડારિયાને સમર્થન કરવાની વાત કરાઈ હતી. અન્ય ઉમેદવારોને મોહન કુંડારિયાનાં સમર્થન માટે કહેવામાં આવ્યુ હતુ.
બીજેપી સહકારી ચૂંટણીમાં પોતાનાં ઉમેદવારને મેન્ડેટ આપતી હતી. હવે બીજેપીએ પોતાની રણનીતિ બદલી છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ પાર્ટી વિરૂદ્ધ જઈને ચૂંટલી લડી અને જીત્યા હતા.
જણાવી દઈએ કે, નાફેડના ચેરમેન પદની ચૂંટણી માટે મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઇ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઇએ ઉમેદવારી નોંધાવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
