નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાનો અંતિમ દિવસ

આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ લગભગ ત્રણ હજાર કિલોમીટરની મુસાફરી કરી છે. આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ કેટલાક નવા જિલ્લા અને તાલુકા બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ તેને સરકારની નિષ્ફતાને સંતાડવા માટેની આ એક માત્ર કપટ ગણાવી છે.












Click it and Unblock the Notifications
