બેટ દ્વારકાં ચાલી ફેરીબેટને ખરાબ હવામાનના લીધે કરવામાં આવી બંધ
બેટ દ્વારકામા ઓખા બોટ ફેરીને સર્વિસને ખરાબ હવામાને લીધે બંંધ કરી દેવામાં આવી છે. લોકો ફેરી સર્વિને લાભ લીધા વગર ચાલતા પુલ પરથી ભગવાના દર્શન કરવા માટે જવા મજબુર થયા છે.
લોકો નવા વર્ષમાં સહ પરિવાર સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે જતા હોય છે. જેના લીધે દ્વારા સહિતના પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળે છે.બહારથી ફરવા આવતા લોકો માટે ફેરબેટમાં સર્વિસમાં બેસવાનો એક લાહવો હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ખરાબ હેવામાન અને હાઇટાઇડના લીધે ઓખા બેટમાં ચાલતી ફેરીબોટ સર્વિસને બંધ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા ભારે પવન અને દરિયામાં હાઈ ટાઈડને કારણે ફેરીબોટ સર્વિસ ત્રીજા દિવસે પણ બંધ રાખવાનો નિર્ણંય લેવામાં આવ્યો છે. તેમજ મોરબી જેવી બીજી કોઇ મોટી દર્ઘટના ના બને તે માટે સાવચેની ભાગ રૂપે જી.એમ.બી. દ્વારા યાત્રિકોની સલામતીના ભાગ રૂપે ફેરી બોટ સર્વિસ બંધ રાખવા લેવાયો નિર્ણય આવ્યો હોવાનું જાણવા મળે છે. બહારથી આવતા યાત્રિકો બેટ દ્વારકા દર્શન કર્યા વિના જેટી પરથી જ પરત ફર્યા હતી.
દ્વારકા આજરોજ પૂનમના પાવન દિવસે યાત્રાધામ દ્વારકા માં ઉમટ્યું ભક્તો નું ઘોડપુર ઉમટી પડ્યુ હતુ. પોષી પૂનમના દિવસે આજે હજારો ભક્તોએ કડકડતી ઠંડીમાં પણ ગોમતીમાં સ્નાન કર્યું હત. પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું છે અનેરું મહત્વ છે. નાવા ગોમતીઘાટ તેમજ પૌરાણિક ગોમતીઘાટ પર હજારોની સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પૂજા અર્ચના કરી હતી. પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકોરના દર્શન નું અનેરું મહત્વ હોઈ મોટી સંખ્યા માં ભક્તો દ્વારકા નગરી મા ઉમટ્યા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
