ફરી પાકિસ્તાન મરીન દ્વારા 23 માછીમારોને 4 બોટનું થયું અપહરણ
પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા 4 બોટ અને 23 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન મરીને ભારતીય જળ સીમામાંથી ભારતીય માછીમારોનું અપહરણ કરી જાય છે. ફરી એકવાર IMBL બોર્ડર પરથી પાક મરીન દ્વારા ૪ બોટ સાથે ૨૩ માછીમારોનું અપહરણ કરી લઇ ગઈ છે. પોરબંદરની ૪ બોટ લઇ જતા માછીમારોના પરિવારોમાં ચિંતા છવાઇ ગઇ છે હાલ નાપાક હરકતને લઇ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે IMBLથી દૂર માછીમારોને માછીમારી કરવા સુચના આવી છે. બંધક બનાવેલા માછીમારોને કરાંચી બંદર લઇ જવામાં આવશે.

નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વાર પાકિસ્તાન દ્વારા ભારતીય જળસીમામાં આવીને ભારતીય માછીમારો અને તેમની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. અને તે પછી લાંબા સમય સુધી ગુજરાતના ગરીબ માછીમારોને પાકિસ્તાનની જેલમાં સબડાવવામાં આવે છે. ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર આ પર ક્યારે યોગ્ય પગલા લેશે અને આવી ઘટનાને થતી અટકવાશે તે હવે જોવાનું રહ્યું.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
