પાક. મરિન સિક્યોરિટી એજન્સિ દ્વારા 6 બોટનું અપહરણ
રવિવારે વહેલી સવારથી લઇને અત્યાર સુધીમાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સિ દ્વારા 6 બોટ અને 42 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
ભારતીય જળ સીમા પાસેથી રવિવારે વહેલી સવારે પાકિસ્તાની મરીન સિક્યુરીટી એંજન્સી દ્વારા ત્રણ બોટને બંધક બનાવાવામાં આવી છે. આ પૈકી બે બોટ ઓખાની અને એક બોટ માંગરોળની છે. બોટમાં સવાર 18 જેટલા માછીમારોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. તમામને કરાંચી બંદર લઇ જવામાં આવ્યા છે.

પાક.મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા રવિવારે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 બોટ અને 42 માછીમારોનું કર્યું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં એક બોટનું એન્જિન બંધ થતાં પાક.મરીને એક બોટ અને એક માછીમારને મુક્ત કરી દીધા હતા તથા બંધ પડેલી બોટનો કબ્જો મેળવી ભારતીય કોસ્ટ ગાર્ડે દ્વારા પોરબંદર લાવવામાં આવશે.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
