PM થરાદમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે.
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરશે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે.
થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કામગીરીની વિગતો આ પ્રમાણે છે:
આ યોજનાઓના ખાતમુહૂર્ત થશે
કસરા-દાંતીવાડા
પાઇપલાઈન
•
નર્મદા
મુખ્ય
નહેરમાંથી
કસરા
(તા.
હારીજ,
જી.
પાટણ)
થી
દાંતીવાડા
સુધીની
નવી
પાઈપલાઈન.
•
બનાસકાંઠાના
74
અને
પાટણના
32
ગામોના
કુલ
7500
હેક્ટર
વિસ્તારને
લાભ
મળશે
-
અંદાજીત
લાભાર્થી
-
4200
ખેડૂત.
•
અંદાજિત
ખર્ચ
₹
1566
કરોડ
ડીંડરોલ
-
મુક્તેશ્વર
પાઇપલાઈન
•
ડીંડરોલ
(તા.
સિધ્ધ્પુર,
જી.
પાટણ)
થી
દાંતીવાડા
સુધીની
નવી
પાઈપલાઈન.
•
બનાસકાંઠાના
25
અને
પાટણના
5
ગામોના
કુલ
3000
હેક્ટર
વિસ્તારમાં
લાભ
-
કુલ
અંદાજીત
લાભાર્થી
1700
ખેડૂત
•
અંદાજિત
ખર્ચ
₹
191
કરોડ
સુઈગામ
ડાયરેક્ટ
ડિસ્ટ્રીબ્યુટરી
•
બનાસકાંઠામાં
22
ગામોના
પિયત
વિસ્તારને
સિંચાઇ
સુવિધા
પુરી
પાડવા
માટે
નવી
ડિસ્ટ્રિબ્યુટરી
બનાવવાની
યોજના.
•
ડિસ્ટ્રિબ્યુટરીની
લંબાઈ
34
કિમી.
•
14700
હેક્ટર
વિસ્તારમાં
ફાયદો
-
અંદાજીત
લાભાર્થી
7500
ખેડૂત.
•
અંદાજિત
ખર્ચ:
₹
88
કરોડ
કાંકરેજ
દિયોદર
અને
પાટણ
માટે
પાણી
પુરવઠાની
યોજના
•
અહીં
સંગ્રહ
ક્ષમતા
વધારવાના
કાર્યો
કરવામાં
આવશે.
•
100
ગામડાઓને
ફાયદો
મળશે
-
અંદાજીત
લાભાર્થી
3.02
લાખ
•
અંદાજિત
ખર્ચ
:
₹
13
કરોડ
₹
6000
કરોડથી
વધુના
ખર્ચે
અન્ય
વિકાસકાર્યોની
જાહેરાત
સુજલામ
સુફલામ
નહેર
સુધારણાના
કામો
•
કડાણા
બંધથી
બનાસકાંઠા
જિલ્લાના
રાહ
ગામ
સુધી
332
કિમી
લાંબી
નહરેનું
નિર્માણ
કરવામાં
આવશે.
2000
ક્યુસેક
સુધીની
વહનક્ષમતાના
લીધે
પાણીને
સરળતાથી
દૂર
સુધી
પહોંચાડી
શકાશે.
•
નહેર
તેમજ
સ્ટ્રકચર્સ
સુધારણા
નો
અંદાજીત
ખર્ચ
:
₹
1500
કરોડ.
•
લાભ
:
1111
તળાવો
અને
3.7
લાખ
એકર
વિસ્તાર,
661
ગામો-
અંદાજીત
લાભાર્થી
1.25
લાખ
ખેડૂત.
અટલ
ભૂજલ
યોજના
તથા
ભૂગર્ભ
રિચાર્જ
અને
વેસ્ટ
વોટર
રીયુઝ
ની
કામગીરી
•
6
જિલ્લાના
2000
ગામડાઓમાં
વેસ્ટ
વોટર
રિયુઝ,
ચેકડેમ
ઉંડા
તેમજ
રિપેર
કરવાની
કામગીરી,
તળાવો,
ટ્યૂબવેલ
વગેરેના
કામો
6
જિલ્લાના
2000
ગામડાઓમાં
શરૂ
કરવામાં
આવશે.
તેનાથી
50,000
હેક્ટર
વિસ્તારોને
પરોક્ષ
લાભ
મળશે.
•
કુલ
₹
1100
કરોડના
કામો,
ફાયદો
પ્રાપ્ત
કરનાર
વિસ્તાર
-
1,10,000
હેક્ટર,
અંદાજીત
લાભાર્થી
-65,000
ખેડૂત.
સાબરમતી
નદી
પર
4
નવા
બેરેજ
નું
બાંધકામ
•
14000
હેક્ટર
વિસ્તારને
ફાયદો-
અંદાજીત
લાભાર્થી
10,000
ખેડૂત.
•
મહેસાણા,
સાબરકાંઠા
અને
ગાંધીનગર
જીલ્લાના
5
તાલુકાના
39
ગામોને
લાભ.
•
અંદાજિત
ખર્ચ
:
₹
1૦૦૦
કરોડ.
ધરોઇ,
વાત્રક
,મેશ્વો
અને
હાથમતી
જળાશય
આધારીત
ઉદ્વવહન
સિંચાઈ
યોજનાઓ
•
વાત્રક
જળાશયમાંથી
ઉદ્વહન
દ્વારા
માલપુર,
મેઘરજ
અને
મોડાસા
તાલુકાના
તળાવો
ભરવાની
કામગીરી.
•
7
તાલુકાના
182
તળાવોમાં
કામગીરી
થશે,
અંદાજિત
કિંમત
₹
700
કરોડ.
•
6150
હેક્ટર
વિસ્તારને
સિંચાઈ
નો
લાભ
મળશે
-
કુલ
લાભાર્થી
11,000
ખેડૂત.
હયાત
અને
નવીન
પાઈપ
લાઈન
દ્વારા
તળાવ
જોડાણના
કામો
•
અંદાજિત
કિંમત
₹
625
કરોડ.
•
ધાનેરા,
દિયોદર
અને
ચાણસ્મા
તાલુકાના
99
તળાવોને
ફાયદો
થશે.
•
10,000
હેક્ટર
વિસ્તારને
લાભ-અંદાજીત
લાભાર્થી
-5000
ખેડૂત
મોઢેરા
મોટીદાઉ
પાઈપલાઈનને
મુક્તેશ્વર
-
કર્માવત
તળાવ
સુધી
લંબાવવાની
કામગીરી
•
મહેસાણાના
33
અને
બનાસકાંઠા
જિલ્લાના
64
ગામોના
કુલ
6000
હેક્ટર
વિસ્તારને
ફાયદો
થશે
-
અંદાજીત
લાભાર્થી
-
4૦૦૦
ખેડૂત.
•
મુખ્ય
પાઈપલાઈનની
લંબાઈ
65
કિ.મી.,વહન
ક્ષમતા
200
ક્યુસેક.
•
અંદાજિત
ખર્ચ
₹550
કરોડ.
ખારી
રૂપેણ
પુષ્પાવતી
અને
અન્ય
નદી
પરના
મોટા
ચેકડેમની
કામગીરી
•
ખારી
નદી
પર
કુલ
3,
પુષ્પાવતી
નદી
પર
કુલ
13,
રૂપેણ
નદી
પર
કુલ
18,
મેશ્વો
નદી
પર
12
અને
દાતા
અને
અમીરગઢ
તાલુકામાં
10
મોટા
ચેકડેમની
કામગીરી-
કુલ
56
ચેકડેમ.
•
કુલ
કિંમત
-
₹
430
કરોડ
•
5૦૦૦
હેક્ટર
વિસ્તારને
ફાયદો
થશે
-
કુલ
અંદાજીત
લાભાર્થી
9૦૦૦
ખેડૂત.
બાલારામ
નાની
સિંચાઈ
યોજનાથી
મલાણા
અને
અન્ય
૩૧
ગામના
તળાવો
ભરવાની
યોજના
•
કુલ
કિંમત
-
₹
145
કરોડ.
•
3400
હેક્ટર
વિસ્તારને
ફાયદો
-અંદાજીત
લાભાર્થી-
4500
ખેડૂત.
સાંતલપુર
તાલુકાના
૧૧
ગામો
માટેની
પાઈપલાઈન
યોજના
•
અંદાજિત
રકમ
₹
126
કરોડ,
83૦૦
હેક્ટર
વિસ્તારને
ફાયદો.
•
11
ગામના
અંદાજીત
45૦૦
ખેડૂતોને
લાભ
મળશે.