પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે, મંત્રીઓ સાથે કરશે બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઇના રોજ ગુજરાતની મુલાકાત આવશે. રાત્રી રોકાણ તે રાજભવન ખાતે કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે નવ નિર્માણ પામનાર રાજકોટ હિરાર એરપોર્ટનુ ખાતમૂહૂર્ત પણ કરશે. ત્યાર બાદ 28 જુલાઇના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખઆતે સેમિકંન્ડકટર ક્ષેત્રની સિટ સેમિકોન ઇન્ડિયામાં ભાગ પણ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 ને લઇને ગુજરાતના મંત્રી મંડળ શાથે પણ બેઠક કરીને ગુજરાતની 26 બેઠકોની સ્થિતિની સમીક્ષા કરશે. મંત્રીઓના વિભાગોને લઇને પણ સમીક્ષા કરશે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
