જયરામ રમેશે કહ્યું ચૂંટણી કોઇ સૌંદર્ય સ્પર્ધા નથી

નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં રજૂ કરવામાં આવવાની સંભાવના વિશે પૂછવામાં આવતાં જયરામ રમેશે કહ્યું હતું કે ભારતીય ચૂંટણીમાં હસ્તિઓ વચ્ચે લડવામાં આવતી નથી. આ રાજકીય દળો વચ્ચે કોઇ સૌંદર્ય સ્પર્ધા નથી.
તેમને આઇઆરએમએના દિક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે ચુંટણી મહત્વહીન હોય ન શકે. આપણા ત્યાં અમેરિકા જેવી રાષ્ટ્રપતિ પ્રથા નથી કારણ કે અહીંયા ચુંટણી રાજકીય દળો દ્રારા લડવામાં આવે છે વ્યક્તિઓ દ્રારા નહી.
તેમને કહ્યું હતું કે ચુંટણી નક્કી સમયે જ યોજાશે. આગામી વર્ષે માર્ચ અથવા એપ્રિલમાં યોજાશે. કોંગ્રેસ પોતાની તાકાતના બળે લડશે. આપણા મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશમાં વિભિન્ન દળો સાથે ગઠબંધન છે.












Click it and Unblock the Notifications
