રાજકોટમાં હિરાસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. પીએમના બે દિવસના પ્રાસમાં તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુરુવાર રાત્રી રોકાણ ગાધીનગર રાજભવન ખાતે કરશે. તેન લઇને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે ત્યાર બાદ રાજકોટમાં મહાનગરપાલિકાના વિકાસાના કામોને પણ પ્રજા માટે ખુલા મુકશે.
શુક્રવારે તે મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર સેક્ટરની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ સેમિકોન ઇન્ડિયાનો પ્રારંભ કરાવશે. મોદીના આગમને પગલે મહાત્મા મંદિરમાં સલામતિના ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી ભાજપના ધારાભ્યો તેમજ મંત્રી સાથે ભોજન લઇને તેમની પાસેથી રિપોર્ટ કાર્ડ પણ માંગશે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
