ઓખી ચક્રવાતના કારણે રાહુલ ગાંધીની આગળની સભાઓ થઇ રદ્દ
ઓખી ચક્રવાતના કારણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મોરબી, સુરેન્દ્ર નગરની સભા થઇ કેન્સલ.વધુ વાંચો અહીં
નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પણ ઓખી ચક્રવાતના કારણે હવે ભુજથી જ રાહુલ ગાંધી તેમની સભા આટોપીને પાછા દિલ્હી જશે તેવા સમાચાર આવ્યા છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી અંજાર, મોરબી અને ધાંગધ્રા તથા વઢવાણમાં 3 દિવસ માટે રેલીઓ કરવાના હતા. પણ ઓખી ચક્રવાતના કારણે જ્યાં અમિત શાહે પણ તેમની રેલી રદ્દ કરી છે ત્યાં જ રાહુલ ગાંધી પણ તેમની આ યાત્રા અડધેથી અટકાવશે તેમ જાણવા મળ્યું છે.
Rahul Gandhi's rallies in #Gujarat's Morbi, Dhrangadhra and Surendranagar cancelled due to bad weather #CycloneOckhi
— ANI (@ANI) December 5, 2017
હવે રાહુલ ગાંધી મોરબી, ધ્રાંગધા અને સુરેન્દ્રનગરની તેમની યાત્રા ઓખી ચક્રવાત અને હવામાનની ખરાબ સ્થિતિના કારણે નહીં કરે. આમ ઓખીએ ગુજરાતના લોકો સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે રાજકારણીઓની પણ મુશ્કેલી વધારી છે. કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે જ્યાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા ટાઇમના ચૂંટણી પ્રચારમાં હવામાન બદલતી સ્થિતિના કારણે પ્રચારની સ્થિતિ પણ બદલાઇ છે. અને બન્ને પક્ષો માટે નવી સમસ્યા ઊભી કરી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
