એસ.જયશંકર આજે રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરશે
ગુજરતમાં ત્રણ રાજ્યસભાની ચૂંટણી માટે વિદેશ મંત્રી એસ.જયશંકર આજે ગાંધીનગર વિધાનસભા ખાતે ફોર્મ ભરવા માટે આવી પહોચશે. વિદેશ મંત્રી એસ.જયશંક રવિવારે રાત્રે અમદાવદ ખાતે આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભાજપના નેતાઓએ સ્વાગત કર્યુ હત.

ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી સુધી બે ઉમેદવારોના નામોની જાહેરાત નથી કરવામાં આવી જેની ટુંક સમયમાં જાહેરતા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યસભાની ચૂંટણી માટે 24 જુલાઇના રોજ મતદાન થશે. રાજ્યસભાની ચૂંટણી માટે કોગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા કોઇ ઉમેદવાર ઉભી રાખવામાં નથી આવ્યા એટલા માટે ચૂંટણી બિન હરીફ જ થાય તેવી શક્યતા છે. જેથી મતદાન નહી થાય.
More From
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય












Click it and Unblock the Notifications
