એસ.જયશંકર આજે રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરશે

ગુજરતમાં ત્રણ રાજ્યસભાની ચૂંટણી માટે વિદેશ મંત્રી એસ.જયશંકર આજે ગાંધીનગર વિધાનસભા ખાતે ફોર્મ ભરવા માટે આવી પહોચશે. વિદેશ મંત્રી એસ.જયશંક રવિવારે રાત્રે અમદાવદ ખાતે આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભાજપના નેતાઓએ સ્વાગત કર્યુ હત.

S.JAYSHANKAR

ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી સુધી બે ઉમેદવારોના નામોની જાહેરાત નથી કરવામાં આવી જેની ટુંક સમયમાં જાહેરતા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યસભાની ચૂંટણી માટે 24 જુલાઇના રોજ મતદાન થશે. રાજ્યસભાની ચૂંટણી માટે કોગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા કોઇ ઉમેદવાર ઉભી રાખવામાં નથી આવ્યા એટલા માટે ચૂંટણી બિન હરીફ જ થાય તેવી શક્યતા છે. જેથી મતદાન નહી થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X