જામનગરના પાખંડી સંન્યાસીએ અમદાવાદની મહિલા પર આચર્યુ દુષ્કર્મ
જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલા ભાવાભી ખીજડિયા ગામમાં રહેતા મહાકાલ ભારતી બાપુ નામના વ્યક્તિએ એક ગાયક મહિલા પર દુષ્કર્મ આચર્યુ હતું...
જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલા ભાવાભી ખીજડિયા ગામમાં રહેતા મહાકાલ ભારતી બાપુ નામના વ્યક્તિએ એક ગાયક મહિલા પર દુષ્કર્મ આચર્યુ હતું.

અમદાવાદની આ મહિલા કાર્યક્રમ માટે આ ગામમાં ગઈ હતી. પાખંડીએ મહિલાને કહ્યું હતું કે મહિલા ઉપર ઘાત છે. તેના જીવનું જોખમ હોવાથી કેટલીક વિધી કરવી પડશે. આથી મહિલા સ્ટેજ શો પૂર્ણ થયા બાદ થોડા દિવસ બાદ ફરીથી ભાવાભી ખીજડિયા ગામે આવી હતી. જ્યાં આ ધૂતારાએ વિધીના બહાને તેની પર દુષ્કર્મ આચરતા મહિલાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આ પાંખડી ત્યાંથી ફરાર થઈ ગયો છે. આથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
