Manipur Unrest: અંશાંતિ વચ્ચે સ્કુલોને ફરી શરુ કરવાની તૈયારી, શિક્ષા નિદેશકને શુ કહ્યુ ?
મણીપુરમાં સ્ક્લ શિક્ષા નિદેશક અને એલ નંદકુમાર સિહે કહ્યુ કે, મણીપુરમાં વિદ્યાર્થીના કલ્યાણ માટે સરકારે આજથી ધોરણ 1 થી 8 સુધીની શાળા ખોલવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં વિવિધ વિવિધ પ્રંબંધન અંતર્ગત 4,617 જેટલી સ્કુલ છે.

મણીપુરની અશાંતિની ખબર વચ્ચે કહેવામાં આવી રહ્યુ છે કે, 4600 કરા વધારે સ્કુલોમા 69 સ્કુલ આજથી ખુલવા માટે તૈયાર નથી શઇ શક્તા કેમ કે, કેમ કે તેનો ઉપોય ગ રાહત સમાગ્ર પ્રદાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
સમાચાર એજેન્સી ANI અનુસાર આ 69 સ્કુલોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખોલવામાં આવશે. છાત્ર સ્કુલ પરત ફરીને ખુશ છે. રાજ્યમામાં 336 રાહત શિબિરમાં 12,104 વિદ્યાર્થી રહી રહ્યા છે.
તેમાથી 72.06 ટકા વિદ્યાર્થીને નજીકની સંભવિત સ્કુલોમાં પ્રવેશ આપવામાં વ્યો છે. પ્રત્યેક રાહત શિબિરમાં રહેનાર વિસ્થાપિત છાત્રોને વિવિધ સ્કુલોમાં પ્રવેશની સુવિધા માટે નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
Manipur | For the welfare of the students in Manipur, the government decided to open schools for classes 1 to 8 from today. There are 4,617 schools managed by different management groups in the state, of which 96 schools could not be prepared to open from today as they are being… pic.twitter.com/ESxsp3wpuV
— ANI (@ANI) July 5, 2023












Click it and Unblock the Notifications
