શંકરસિંહ વાઘેલાના શક્તિદળના IT સેલથી નવો વિવાદ

શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા આઈટી સેલ સાથે સંકડાયેલા કાર્યકરોની બેઠક યોજી હતી. બાપુએ પણ ગુજરાતના અન્ય નેતાઓની જેમ લોકો સુધી પહોંચવા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું સૂચવ્યું હતું.
જો કે બાપુના નવા પરાક્રમ અંગે કોંગ્રેસમાં જ બેમત પ્રવર્તે છે. એક જુથ એવુ માને છે કે બાપુ કોંગ્રેસના આઈટી સેલને ઉપયોગી થવાને બદલે વિપક્ષી નેતા તરીકે નવું આઈટી સેલ બનાવી રહ્યા છે. તેમણે સરકારની કામગીરી પર નજર રાખવી જોઈએ. તેના બદલે સંગઠનમાં તાકાત વધારવા પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે બાપુના ટેકેદારોનું કહેવું છે કે આઈટી સેલને ધમધમતો કરવાથી લોકો સુધી સરળતાથી વ્યાપક પ્રમાણમાં પહોંચી શકાશે. આ કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિ નથી. શંકરસિંહના પ્રયાસોથી કોંગ્રેસને જ ફાયદો થશે.
More From
-
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
