સ્વાઇન ફ્લૂના ભરડામાં ગુજરાત, મૃત્યુઆંક 220એ પહોંચ્યો
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ અત્યાર સુધીમાં લીધા 220 લોકોના પ્રાણ. આરોગ્ય મંત્રાલય મોડે મોડે કામગીરી હાથ ધરી. જાણો આ અંગે વિગતવાર અહીં.
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ થઇ ગયો છે. રાજ્યમાં કૃલ મૃત્યુઆંક 220 સુધી પહોંચતા ચકચાર મચી જવા પામ્યો છે. ખાલી અમદાવાદમાં ગત ચોવીસ કલાકમાં 91 કેસો નોંધવામાં આવ્યા છે જે તંત્રની બેદરકારી બતાવે છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 91 કેસો નોંધવામાં આવ્યા છે તોત વડોદરામાં 31 અને સુરતમાં 15 કેસ નોંધવામાં આવ્યા છે. વળી રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યઆંક વધ્યો છે. જો કે મૃત્યુઆંક વધતા સરકારે યુદ્ધ ધોરણે કામગીરી હાથ લીધી છે.

આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું કે કુલ 5 કરોડ લોકોને સર્વેલન્સમાં આવરવામાં આવ્યા છે. અને આ કામગીરી માટે 5 હજારની ડોક્ટર અને 17 હજારથી વધુ આરોગ્ય કર્મીઓને રોકવામાં આવ્યા છે. સાથે જ 15 લાખથી વધુ ટેમિફ્લૂ કેપ્સ્યૂલ અને 3 હજાર સીરપના જથ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં હાઇકોર્ટે પણ આ મામલે રાજ્ય સરકારનો કાન આંબળ્યો છે. અને રાજ્યમાં પ્રવર્તતી સ્થિતિ અંગે અહેવાલ રજૂ કરવા ગુજરાત સરકારને આદેશ આપ્યો છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
