દહેગામમાં બની રહેલા અમૃત સરોવરની અચનાક મુલાકાત લેતા મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે કોઈ પણ પૂર્વનિર્ધારીત કાર્યક્રમ વગર ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરની મુલાકાત લઈ પ્રગતિ હેઠળની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું તેમજ ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ દહેગામના હરસોલી ગામની મુલાકાત લઇને ગ્રામજનો સાથે સંવાદ અને ગામમાં માતાજીના મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
મુખ્યમંત્રી તેમના સ્વભાવ અનુસાર ગાંધીનગર તાલુકના દહેગામ અચાનક નિર્માણ થઇ રહેલા અમૃત સરોવરની મુલાકાત લેવા માટે પહોચી ગયા હતા. નિર્ણાણ થઇ રહેલા સરોવરની નિરીક્ષણ કર્યુ હતુ.
મુખ્યમંત્રી ત્યાર બાદ ગામાનો લોકો સાથે ચાય પે ચર્ચા પણ કરી હતી. અને ગ્રામજનો સાથે બેસીને ખુલા મને ચર્ચા કરી હતી. આ પહેલા પણ મુખ્યમંત્રી પોતાના અલગ અલગ જિલ્લા પ્રવાસ દરમિયાન ચાની કિટલી કે ધાબા પર સામાન્ય લોકોની વચ્ચે જઇને ચ્હાની ચૂસકી લેતા જોવા મળ્યા છે.
મુખ્યમંત્રીના આ સ્વભાવને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાવ્યા છે. લોકોની વચ્ચે અને જમીન સાથે જોડાયેલા રહે છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી










Click it and Unblock the Notifications
