ગાંધીનગર સંસદીય મતવિસ્તારની બૃહદ બેઠકમાં સહભાગી થવાના હોવાથી આજે મુખ્યમંત્રી મુલાકાતીઓને મળી શકશે નહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે મંગળવારે તા. ૧૧મી જુલાઈએ નાગરિકો, પ્રજા વર્ગો તેમજ જનપ્રતિનિધિઓને મુલાકાત માટે મળી શકશે નહીં. મુખ્યમંત્રી ગાંધીનગર સંસદીય મતવિસ્તારની પૂર્વનિર્ધારિત બૃહદ બેઠકમાં સહભાગી થવાના હોવાથી આવતી કાલે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે મુલાકાત માટે લોકોને મળશે નહિ.













Click it and Unblock the Notifications
