રાજ્યપાલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દિવ્યાંગો દ્વારા નિર્મિત વસ્તુઓનો મેળો ખુલ્લો મુક્યો
અમદાવાદમાં રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશના દિવ્યાંગ હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજ- વસ્તુઓના દિવ્ય કલા મેળાને ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલે હસ્તકલા સ્ટૉલ્સની મુલાકાત લીધી અને દિવ્યાંગ કારીગરો સાથે સંવાદ કર્યો હતો.

અમદાવાદમાં પર સૌપ્રથમ વખત આયોજિત આ મેળો ૨૫મી ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. આ મેળામાં દેશના ૨૦ રાજ્યોના લગભગ ૧૦૦ જેટલા દિવ્યાંગ કલાકારો-કારીગરોના સ્ટોલ્સ છે.
જણાવી દઈએ કે, સરકાર સરકાર દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે. આવા આયોજનો દ્વારા દિવ્યાંગોને રોજગારી સાથે સાથે સામાજીક સપોર્ટ પણ મળે છે.
More From
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ








Click it and Unblock the Notifications
