પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં પુલ દર્ઘટનામાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીમાં ઝુલતા પલની બનેલી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને ઝલતા પુલ તુટવાની માહિતી ગૃહમત્રી હર્ષ સઁઘવી પાસેથી મેળવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીમાં ઝુલતા પલની બનેલી દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને ઝલતા પુલ તુટવાની માહિતી ગૃહમત્રી હર્ષ સઁઘવી પાસેથી મેળવી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ તેમની સાથે ઉપસ્થિત હતા.

પીએમ મોદીએ સાથે જ મોરબી સિવિલ હોસ્પિટલમાં જઇને ઇજાગ્રસ્ત સાથે વાત કરીને તેમને આશ્વાસન આપ્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતા પહેલા હોસ્પિટલની કલર કરવામાં આવતા તેને લઇને સોશિલય મીડિયામાં ભારે ટી્કા થઇ હતી.
પીએમ મોદીએ મોરબીના એસપી ઓફિસમાં જઇને ઉચ્ચ અધિકારીઓ સાથે સમગ્ર ઘટનાની વિગત મેળવીને પીડિતોને સહાય જલ્દી અને સરળતાથી કોઇ પણ પ્રકારની હેરાનગતી વગર મળે તેમ કહ્યુ હતુ. સાથે તેમના દ્વારા મોરબીના દુર્ઘટનાામાં માર્યા ગયેલા પરિવારના પીડિતો સાથે વાત કરી હતી.
મોરબી જિલ્લા કલેક્ટરે પ્રધાનમંત્રી સાથે કરવામાં આવેલ બેઠક અંગે વાત કરતા જણાવ્યુ ંહતુ કે, પીડિતોને જલ્દી સહાય પુરી પાડવામાં આવે તેમ જણાવ્યું હતુ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
