ક્રાઈમ ન્યુઝ ઓફ ગુજરાત : સપ્ટેમ્બર 5, 2014
અમદાવાદ, 5 સપ્ટેમ્બર : ગુજરાતમાં થયા ગુનાઓ સંબંધિત સમાચારની ટૂંકી પણ વિગતવાર નોંધ જાણવા માટે આગળ વાંચતા રહો ક્રાઇમ ન્યુઝ ઓફ ગુજરાત...
રીંગણના
શાક
મુદ્દે
ભાઇએ
ભાઇને
છરીના
ઘા
ઝીંક્યા
ગાંધીધામમાં
ગત
રાત્રિના
સાડા
નવ
વાગ્યે
ધીરજ
પેથાભાઇ
ચૌધરીના
ઘરે
તેમના
ભાઈ
અશોક
પેથા
ચૌધરી
જમાવા
આવ્યા
હતા.
ધીરજભાઇને
માતાને
કહ્યું
કે
અશોકને
રીંગણાનું
શાક
ભાવતું
નથી
છતાં
તું
રીંગણાનું
શાક
શું
કામ
બનાવે
છે.
આમ
કહેતા
ધીરજભાઇ
ઉશ્કેરાઇ
ગયા
હતા
અને
તેમણે
માતા
પર
છરીના
ઘા
ઝીંકવાનો
પ્રયાસ
કર્યો
હતો.
આ
દરમિયાન
અશોક
વચ્ચે
પાડતા
તેઓને
હાથના
ભાગે
છરીનો
ઘા
મારી
ઈજાઓ
પહોંચાડતા
ગાંધીધામ
એ
ડિવિઝન
પોલીસે
આરોપી
સામે
ગુનો
નોંધ્યો
છે.
નાટકનું
અનુકરણ
કરવા
જતા
જીવ
ગુમાવ્યો
સુરતના
ઉધનામાં
નાટકમાં
દર્શાવેલા
સ્ટંટ
અને
દ્રશ્યો
રિયલ
લાઇફમાં
ભજવવા
જતા
એક
વિદ્યાર્થીએ
પોતાનો
જીવ
ગુમાવ્યો
છે.
ઉધના
વિસ્તારમાં
ધોરણ
6માં
અભ્યાસ
કરતા
વિદ્યાર્થીએ
નાટકમાં
ભજવાયેલ
ફાંસીના
દ્રશ્યને
ઘરે
ભજવતાં
પોતાનો
જીવ
ગુમાવ્યો
હોવાની
ઘટના
બહાર
આવી
છે.
સુરતના
ઉધના
વિસ્તારમાં
રહેતા
ઓમ
પ્રકાશ
મહાલે
નામના
વિદ્યાર્થીએ
સ્કુલેથી
પરત
આવી
અચાનક
ઘરે
ફાસો
ખાઈ
લીધો
હતો.
ઓમના
માતા-પિતાએ
એક
ઘટસ્ફોટ
કર્યો
કે
સ્કુલમાં
15મી
ઓગસ્ટે
ભજવાયેલા
નાટક
'શહિદ
ભગતસિંહ'ને
જોઈને
જ
તેમના
બાળકે
ફાંસો
ખાઈ
લીધો
છે.
બળાત્કાળનો
ભોગ
બનેલી
6
બાળકોની
માતાના
આપઘાતથી
બાળકો
અનાથ
ભુજના
નોખાણીયા
ગામે
રહેતી
40
વર્ષીય
વિધવા
મહિલાએ
ગળાફાંસો
ખાઈને
જિદગી
ટુંકાવી
લેતા
તેના
છ
સંતાનો
અનાથ
બન્યા
છે.
પ્રાપ્ત
માહિતી
અનુસાર
આયસુબેન
આમદ
અબડા
વિધવા
હતા,
થોડા
સમય
પહેલાં
નણંદના
પુત્રએ
તેણી
પર
દુષ્કૃત્ય
આચર્યું
હતું
જેની
અરજી
પણ
પોલીસ
મથકે
કરવામાં
આવી
હતી
ત્યાર
બાદ
આ
શખ્સની
ધરપકડ
કરવામાં
આવી
હતી.
બનાવ
બાદ
તેઓ
ગુમસુમ
રહ્યા
કરતા
હતા.
છેવટે
તેમણે
જીંદગીથી
કંટાળીને
આપઘાતનું
પગલું
ભર્યું
હતું.
ભાદર
નદીના
પુરમાં
ફસાયેલા
બેને
બચાવવા
હેલિકોપ્ટર
બોલાવાયું
ઉપલેટા
પાસે
આવેલા
ગણોદ
ગામમાં
ચેકડેમ
નજીકનાં
ભાદર
નદીના
કોઝ-વે
પરથી
ધસમસતા
પૂરમાં
ફસાયેલા
બે
યુવાનોને
જામનગર
એરફોર્સના
હેલિકોપ્ટર
મારફત
અડધો
કલાકનાં
ઓપરેશન
બાદ
બચાવી
લેવામાં
આવ્યા
હતાં.
આ
ઓપરેશનને
જોવા
માટે
લોકોના
ટોળાં
ઉમટી
પડ્યાં
હતા.