પોલીસ સંભારણા દિવસઃ ભીની આંખે શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
અમદાવાદ, 21 ઓક્ટોબરઃ શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ/જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુરે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી જણાવ્યુ હતું કે પોતાના દેશ માટે સેવા, ફરજ નિભાવતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર દેશના શહીદોને હું નમન કરુ છું.
ગુજરાતના જવાનોએ પણ દેશ સેવા કરતાં જેણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેવા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પુ છું અને અમે પણ દેશવાસીઓ માટે ખડેપગે તૈયાર છીએ. આ પ્રસંગે હોમગાર્ડના ડીજીપી એચ. પી. સીંગ, અધિક પોલીસ મહાનિદેશક પ્રમોદ કુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા તેમજ ભૂતપૂર્વ ડી.જી.પી. તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી સલામી આપી હતી.
સમગ્ર ભારતમાં કુલ-64૨ પોલીસ અધિકારી/કર્મચારીઓ પોતાની ફરજ દરમ્યાન બહાદુરીપૂર્વકની કામગીરી દાખવી વીરગતિ પામેલ છે. ગુજરાતના 0૫ પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન શહીદ થયેલ છે, જેમાં (1) અરવિંદભાઇ બાબુલાલ અસારી (2) અશ્વિનભાઇ નરસીભાઇ સોલંકી (3) રાજેશભાઇ પિતાંબરભાઇ મેણીયા (4) પ્રવિણસિંહ અને (5) ડાયાભાઇ દાનસંગજી ધરણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ-03, અંદમાન અનેનિકોબાર ઇસલેન્ડસ-01, અરૂણાચલ પ્રદેશ-03, બિહાર-16, છત્તીસગઢ-19, દિલ્હી-12, હિમાચલ પ્રદેશ-06, જમ્મુઅનેકાશ્મીર-16, ઝારખંડ-18, કર્ણાટક-10, કેરાલા-02, મધ્યપ્રદેશ-04, મહારાષ્ટ્ર-16, મણીપુર-03, મેઘાલયા-09, નાગાલેન્ડ-01, ઓડિસા-06, પંજાબ-205, રાજસ્થાન-03, તામીલનાડુ-01, ઉત્તરાખંડ-16, ઉત્તરપ્રદેશ-126, પશ્ચિમ બંગાળ-18, BSF-42, CBI-02, CISF-07, CRPF-43, ITBP-11, NCB-01, NIA-01, RPF-13, SPG-01, SSB-02નો સમાવેશ થાય છે.

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.

શહીદોને અર્પિત કરાઇ શ્રધ્ધાંજલિ
શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્મારક, શાહીબાગ પોલીસ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
