Shailesh Patel : ભાજપ નેતા શૈલેષ પટેલની ગોળી મારી હત્યા
Shailesh Patel : વલસાડ જિલ્લાના ભાજર ઉપપ્રમુખ શૈલેષ પટેલની 8 મેની સવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. શૈલેષ પટેલ પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા જતા સમયે મંદિરમાં દર્શન કરવા માટે જઇ રહ્યા હતા, ત્યારે તેમની હત્યા થઇ ગઇ હતી.
વાપીના કોચરવા ગામના રહેવાસી શૈલેષ પટેલની હત્યાનું કારણ જૂની અદાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે આ સનસનાટીભરી ઘટના બની હતી. તેમની પત્ની મંદિરમાં દર્શન કરવા માટે અંદર ગયા હતા.

આ દરમિયાન શૈલેષ કારમાં બેસીને રાહ જોઇ રહ્યા હતા. તે જ સમયે બાઇક પરથી આવેલા શૂટરોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં શૈલેષ પટેલને ત્રણ ગોળી વાગતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો.
જ્યારે પત્ની મંદિરમાં દર્શન કરીને પરત ફર્યા અને કારનો દરવાજો ખોલ્યો તો પતિને ગંભીર ઇજાગ્રસ્ત જોઈને તેણે ચીસો પાડી હતી.
ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો. વલસાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
