અમદાવાદ: "પદ્માવત મુદ્દે શાંતિ ડહોળનાર સામે થશે કડક કાર્યવાહી"
ગુજરાતના ડીજીપી ઇનચાર્જે પદ્માવત વિરોધ મામલે તોડી ચુપ્પીપત્રકાર પરિષદમાં કરી કાયદાકીય કાર્યવાહીની વાતઆ અંગે વધુ વાંચો અહીં...
ગુજરાતમા ઠેર ઠેર 'પદ્માવત' ફિલ્મના રીલીઝમાં આગચંપી થઈ રહી છે અને સતત માહોલ ઉગ્ર બની રહ્યો છે, ત્યારે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે જે તત્વો અશાંતિ ફેલાવશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તેના માટે 11 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં પણ અશાંતિ ફેલાવતા કે મેસેજ વાયરલ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ડીજીપી પ્રમોદ કુમારે કહ્યું કે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 6 આઈજી, 14 ડીવાયએસપી, 41 પીઆઈ, 237 પીએસઆઈ, 8 એસઆરપીની કંપની અને 2 આરએએફની કંપની ઉપરાંત 11,500 જવાનોને તૈનાત કરાયા છે. તો સાથે હોમગાર્ડના જવાનોની પણ મદદ લેવાઈ છે. સંવેદનશીલ વિસ્તારમાં આરએએફની ટુકડીઓ મંગાવવામાં આવી છે અને પોલીસ પેટ્રોલિંગ ત્રણ ગણું વધારી દેવાયું છે. પેટ્રોલિંગના વાહનમાં વીડિયોગ્રાફર પણ રાખવામાં આવશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
