જાન્યુઆરીથી 10 નહી, 11 આંકડાનો મોબાઇલ નંબર થઇ જશે

જો કે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી કે નવો નંબર કયો હશે અને આ નંબરની આગળ કે પાછળ શું લગાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવતા વર્ષ સુધી દેશભરમાં મોબાઇલ ઉપભોક્તાઓની સંખ્યા 100 કરોડને પાર કરી દેશે. માટે નંબરોની આગળ અથવા પાછળ એક આંકડો જોડવો જ પડશે ત્યારે જ નવા નંબરો જાહેર કરી શકાશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર જલદી જ આ પ્રસ્તાવને સ્વિકારશે અને સંભાવના છે કે આ જાન્યુઆરીમાં લાગૂ કરવામાં આવશે.
અનુમાન લગાવવામાં આવ્યું હતું કે વર્ષ 2030 સુધી દેશમાં 50 કરોડ મોબાઇલ ધારકો થઇ જશે પરંતુ આ આંકડો 21 પહેલાં એટલે કે 2009માં જ પાર કરી ગયો. હાલમાં દેશમાં લગભગ 60 કરોડ મોબાઇલ ધારકો છે અને તે સરેરાશ એક અથવા બે વધુ નંબરોનો ઉપયોગ કરી રહ્યાં છે. માટે કોઇપણ સંજોગોમાં સરકારને મોબાઇલ નંબરને 11 આંકડાનો કરવો પડશે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
