For Daily Alerts
1984 રમખાણઃ સજ્જન કુમારને હાઇકોર્ટની નોટિસ
ન્યાયમૂર્તિ જી એસ સિસ્તાની તથા ન્યાયમૂર્તિ જી પી મિત્તલની ખંડપીઠે સજ્જન કુમાર પાસે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. નીચલી અદાલતે 31 ઓક્ટોબર 1984એ તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સિખો વિરુદ્ધ ભડકેલા રમખાણ દરમિયાન દિલ્હી કેન્ટ વિસ્તારમાં પાંચ લોકોની હત્યા સાથે જોડાયેલા મામલામાં 30 મેના રોજ સજ્જન કુમારને છોડી મુકવામાં આવ્યા હતા.
સીબીઆઇએ સજ્જન કુમારને છોડી મુકવાના નીચલી અદાલતના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી યાચિકામાં કહ્યું કે, નિચલી અદાલતે સજ્જન કુમારને છોડીને ભુલ કરી છે, કારણ કે રમખાણ દરમિયાન તેમણે ભીડની ઉશ્કેરી હતી.
delhi high court notice congress leader sajjan kumar cbi sikh riots દિલ્હી હાઇકોર્ટ નોટિસ કોંગ્રેસ નેતા સજ્જન કુમાર સીબીઆઇ સિખ રમખાણ
English summary
The Delhi High Court Monday issued notice to Congress leader Sajjan Kumar on an appeal filed by the Central Bureau of Investigation (CBI) challenging his acquittal in a 1984 anti-Sikh riots case.