1984 રમખાણઃ સજ્જન કુમારને હાઇકોર્ટની નોટિસ

sajjan-Kumar
નવી દિલ્હી, 22 જુલાઇઃ દિલ્હી હાઇકોર્ટે 1984માં સિખ વિરોધી રમખાણોમાં નીચલી અદાલત દ્વારા કોંગ્રેસ નેતા સજ્જન કુમારને છોડી મૂકવાના વિરોધમાં સીબીઆઇની યાચિકા પર સુનાવણી કરતા સોમવારે નોટિસ જારી કરવામાં આવી.

ન્યાયમૂર્તિ જી એસ સિસ્તાની તથા ન્યાયમૂર્તિ જી પી મિત્તલની ખંડપીઠે સજ્જન કુમાર પાસે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. નીચલી અદાલતે 31 ઓક્ટોબર 1984એ તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સિખો વિરુદ્ધ ભડકેલા રમખાણ દરમિયાન દિલ્હી કેન્ટ વિસ્તારમાં પાંચ લોકોની હત્યા સાથે જોડાયેલા મામલામાં 30 મેના રોજ સજ્જન કુમારને છોડી મુકવામાં આવ્યા હતા.

સીબીઆઇએ સજ્જન કુમારને છોડી મુકવાના નીચલી અદાલતના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી યાચિકામાં કહ્યું કે, નિચલી અદાલતે સજ્જન કુમારને છોડીને ભુલ કરી છે, કારણ કે રમખાણ દરમિયાન તેમણે ભીડની ઉશ્કેરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X