1984 રમખાણઃ સજ્જન કુમારને હાઇકોર્ટની નોટિસ

ન્યાયમૂર્તિ જી એસ સિસ્તાની તથા ન્યાયમૂર્તિ જી પી મિત્તલની ખંડપીઠે સજ્જન કુમાર પાસે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. નીચલી અદાલતે 31 ઓક્ટોબર 1984એ તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સિખો વિરુદ્ધ ભડકેલા રમખાણ દરમિયાન દિલ્હી કેન્ટ વિસ્તારમાં પાંચ લોકોની હત્યા સાથે જોડાયેલા મામલામાં 30 મેના રોજ સજ્જન કુમારને છોડી મુકવામાં આવ્યા હતા.
સીબીઆઇએ સજ્જન કુમારને છોડી મુકવાના નીચલી અદાલતના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી યાચિકામાં કહ્યું કે, નિચલી અદાલતે સજ્જન કુમારને છોડીને ભુલ કરી છે, કારણ કે રમખાણ દરમિયાન તેમણે ભીડની ઉશ્કેરી હતી.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
