Kerala Boat Tragedy: 21 લોકોની મૌત, પીએણ મોદીએ સહાયની કરી જાહેરાત, કેરલમાં અધિકારીક શોક
Kerala Boat Tragedy: કેરલના મલપ્પુરમ જિલ્લામાં રવિવરે પ્રયટકોને લઇ જઇ રહેલી નાવમાં એક દુર્ઘટના બાદ બોટ પલટી ગઇ હતી. ઘટનામાં 21 લોકોના મોત થઇ હતી. દુર્ઘટના થનૂરના થુલ થેરમ પર્યટન સ્થળ પર સાંજે 7 વાગે થઇ હતી.

દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેરલથી ચૂટાયેલા સાસંદે શોક વ્યક્ત કર્યો હતો. ઘાયલોની જલ્દી સાજા થવાની કામના સાથે શોક સંદેશ સાથે સંસદોએ મૃતકોના પરિજનો પ્રતિ સંદવેન પ્રગટ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. તેમના માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં 2 લાખ રૂપિયાની ઉનુગ્રહ રકમની જાહેરાત કરી હતી.
પીએમઓએ એક ટ્વીટમાં કહ્યુ કે, કેરલના મલમપ્પુરમમાં નૌકા દુર્ઘટનામાં લોકોની મૌતથી દ:ખ થયુ. શઓક સંતપ્ત પરિવાર પ્રતિ સંવદેના અલગ અલગ મીડિયા રિપોટ્સમાં મૃતકોની સંખ્યા અલગ છે.
પોલીસે જણાવ્યુ હતુ કે, દુ્ર્ઘટનામાં તનુરમાં થુવલથીરરમ બીચના પાસે રવિવારે સાજે અંદાજે 7 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. નિવેદન અનુસાર, સોમવારે અધિકારીક શોકના દિવસની જાહેર કરવામાં આવ્યુ છે. પીડિતોના સમ્માનમાં તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યુ છે.
રમત ગમત મંત્રી વી અબ્દુલર્રહીમન કહ્યુ કે, વિભિન્ન હોસ્પિટલમાંથી મળેલી જાણકારી અનુસાર 20 લોકોની નૌત થયા હોવાન પુષ્ટી કરવામાં આવી છે. લોકોન પાણીમાથી બહર કાઢવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે, ગંભીર હાલાતમાં ચાર લોકોની કોટ્ટાકલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.
મંત્રીએ જણાવ્યુ હતુ કે, 20 શબમાથી 15 ની ઓળખ કરી લેવામાં આવી છે. તેમણએ પીટીઆઇને જણાવ્યુ હતુ કે, નાવને તટ પર ખેચીને લાવવામાં આવી રહી છે. દુર્ઘટના બોટમાં લોકો ફસાયેલા હોય છે. એવી આશંકા વ્યક્ત કરી હતી. મૃતકોનો આકંડો વધઈ શકે છએ.












Click it and Unblock the Notifications
